મોરબીમાં તા.22મીએ પટેલ નગર તથા ન્યુ આલાપમા શોભાયાત્ર સહિતના કાર્યક્રમો યોજાશે

- text


મોરબી : મોરબીનાં આલાપ રોડ પર આવેલ ન્યુ આલાપ તથા પટેલ નગર સોસાયટીમાં આવેલ ખોડિયાર આશીષ એપાર્ટમેન્ટમાં શ્રી રામનાં પોસ્ટર તથા ધજાઓ લગાવવામાં આવી છે સાથે જ આગામી તક.22ને સોમવારે સવારે 8વાગ્યે શ્રી રામ મહા યજ્ઞ તથા બપોરે 3.30 વાગ્યે શોભાયાત્રા તથા સવારે 6 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી શ્રી સિદ્ધિ દાતા હનુમાનજીના મંદિરે ધુન ભજનનો કાર્યક્રમ રાખેલ છે તથા રાત્રે 9 વાગ્યે ખોડિયાર આશીષ એપાર્ટમેન્ટની બાજુમાં ધુન ભજનનો કાર્યક્રમ રાખેલ છે તો પટેલ નગર તથા ન્યુ આલાપ સોસાયટીના રહેવાસીઓ ને આ પાવન પ્રસંગને હર્ષોલ્લાસથી ઉજવવા પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text