માળિયાના જસાપર ગામે સોનલ બીજ નિમિત્તે 300 શ્રમિકોને કરાવાયુ ભોજન

- text


માળિયા : માળિયાના જસાપર ગામે આજ રોજ સોનલ બીજની 100મી શતાબ્દી નિમિત્તે સોનલ કૃપા યુવા ગ્રુપ દ્વારા દર વર્ષ ની જેમ ગામના અંદાજિત 300 શ્રમિકો માટે ભોજન પ્રસાદનું આયોજન કર્યું હતું. જેમાં શ્રમિકોએ ભાવભેર આ પ્રસાદ લીધો હતો. આ વેળાએ ગ્રુપના સભ્યોએ ખૂબ ઉત્સાહ સાથે ધાર્મિક પ્રસંગને સેવામય બનાવ્યો હતો.

- text

- text