હજનાળી નિવાસી જસમતભાઈ ભાણજીભાઈ સુતરીયાનું અવસાન 

- text


મોરબી : હજનાળી ગામના નિવાસી જસમતભાઈ ભાણજીભાઈ સુતરીયા તે જેઠાભાઈ, રેવાભાઈના ભાઈ, દલસુખભાઈ, નિલેશભાઈ, નીતિનભાઈના પિતાનું તા. 1ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4ને ગુરૂવારે સવારે 8 થી 10 કલાકે હજનાળી ખાતે રાખ્યું છે.

- text