Avsannondh & BesnuMorbi હજનાળી નિવાસી જસમતભાઈ ભાણજીભાઈ સુતરીયાનું અવસાન By Admin - 02/01/2024 at 2:22 pm Share on Facebook Tweet on Twitter - text મોરબી : હજનાળી ગામના નિવાસી જસમતભાઈ ભાણજીભાઈ સુતરીયા તે જેઠાભાઈ, રેવાભાઈના ભાઈ, દલસુખભાઈ, નિલેશભાઈ, નીતિનભાઈના પિતાનું તા. 1ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4ને ગુરૂવારે સવારે 8 થી 10 કલાકે હજનાળી ખાતે રાખ્યું છે. - text