- text
વાંકાનેર : વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં આવેલ જૂની જીઇબી ઓફીસ પાસે અકસ્માતે દીવાલ ધસી પડતા વાંકાનેર મામલતદાર કચેરી પાછળ રહેતા અરજણભાઈ રાજેશભાઈ બાલસિંગ ઉ.18 નામના યુવાનનું ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text