વાંકાનેરમાં અમદાવાદની પરિણીતાને પેટમાં દુઃખાવો ઉપડતા મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં વિશિપરામા આવેલ શંકર ભગવાનના મંદિર પાસે અમદાવાદના રહેવાસી હિરલબેન ભરતકુમાર ડાભી નામના પરિણીતાને અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text