મોરબી નિવાસી નિતાબેન રમણીકભાઈ સુરાણીનું અવસાન 

- text


મોરબી : મૂળ હડમતીયા નિવાસી હાલ મોરબી સુરાણી નિતાબેન (ઉ.વ.53) તે રમણીકભાઈ ગંગારામભાઈ સુરાણીના પત્નિ, બેચરભાઈ, દયારજીભાઈના ભાઈના પત્નિ, દેવરતભાઈ, અંજનાબેન જાદવ, દિવ્યાબેન રજોડીયાના માતા, મયુરકુમાર અને વિવેકકુમારના સાસુનું તા. 20ને બુધવારે અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા. 22 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે રોયલ પેલેસ-બી,પ્રમુખ સોસાયટી, ક્રિષ્ના સ્કુલ વાળી શેરી, રવાપર (મોરબી)ખાતે તેમજ તા. 23ના સાંજે 4 થી 6 કલાકે હડમતીયા ખાતે રાખ્યું છે.

- text

- text