મોરબીના સામા કાંઠે અનંતનગરમાં ગણપતિ મહોત્સવનું આયોજન

- text


મોરબી : આજે ગણેશ ચતુર્થીના પાવન દિવસથી ઠેર ઠેર ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીના સામા કાંઠે અનંતનગરમાં ગણપતિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.

ગિરિરાજસિંહ જાડેજા અને અનંતનગર સોસાયટીના રહીશો દ્વારા આજે અનંતનગર કા રાજાનું સ્થાપન કરવામાં આવશે અને દરરોજ પૂજન, અર્ચન અને આરતી કરી ગણપતિ દાદાની ભક્તિ કરવામાં આવશે.

- text

- text