વાંકાનેરના માટેલ રોડ ઉપર સિરામિક ફેકટરીમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ સેન્ટોસા સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં રહેતા મૂળ ઓરિસ્સાના વતની રૂપાલીબેન કૃષ્ણાભાઇ બીસ્કે ઉ.19 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text