- text
મોરબી : મોરબી તાલુકાના હરિપર કેરાળા ગામે રહેતા મિતેશભાઈ સવજીભાઈ વિરપરિયા ઉ.51 નામના આધેડ કોઈ અગમ્ય કારણોસર ગામની સીમમાં આવેલ રમેશભાઈની વાડીમાં ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text