ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ

- text


મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ કાલે તા.૧૨ના રોજ અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો મેન્ટેનન્સ હેતુ બંધ રાખવામાં આવનાર છે.

ગજાનંદ સોસાયટી વિસ્તાર તથા અમૃત ઇન્ડ.મા સવારે 8:00 થી 2:00, તેમજ લિવા ઇન્ડ., સિમેરો ઇન્ડ., સોનેક્ષ ઇન્ડ. ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વીજ જોડાણ માં સવારે ૮:૦૦ થી ૧૬:૦૦ સુધી વીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેર- ઘુંટુ ઔધોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયું છે.

- text

- text