ટંકારાના હરબટીયાળીમાં નરેશભાઈ પટેલના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

- text


ટંકારા : ટંકારાના હરબટીયાળી ગામે ખોડલધામ પ્રમુખ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરિયાતમંદોના જીવ બચે તે માટે 221 લોકોએ રક્તદાન કર્યું હતું. એકત્ર થયેલ આ બ્લડ બ્લડબેંકને સોંપવામાં આવ્યું હતું.

- text

- text