- text
મોરબી : મોરબી નિવાસી બકુલાબેન અમૃતલાલ હિરાણી (ઉં. વ. 77) તે સ્વ. અમૃતલાલ કાનજીભાઈ હિરાણીના પત્ની, માનસીના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 19-6-2023 ને બપોરે 4 થી 5 દરમિયાન જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.
- text
- text