મોરબી નિવાસી બકુલાબેન હિરાણીનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી બકુલાબેન અમૃતલાલ હિરાણી (ઉં. વ. 77) તે સ્વ. અમૃતલાલ કાનજીભાઈ હિરાણીના પત્ની, માનસીના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 19-6-2023 ને બપોરે 4 થી 5 દરમિયાન જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text