- text
મોરબી : જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્રારા બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિને અનુલક્ષીને લોકોને મદદરુપ થવા તથા રોડ રસ્તા ઉપર વાહન વ્યવહાર યોગ્ય રીતે આવાગમન કરી શકે એ માટે જીલ્લાનાં તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવેલ છે. જે અંતર્ગત માળીયા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે વખતે માળીયા હાઈવે પર ચાલુ વરસાદમા વાહનની રાહે ઊભેલ પીતા – પુત્ર હેરાન થતા હોય તેઓને સલામત તેમના ઘરે પહોંચાડી માનવતા નુ ઊદાહરણ પુરૂ પાડ્યું છે.
- text
- text