- text
મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે ભારે પવન ફૂંકાતા ભાગવત સેલ્સ એજન્સી નામના સિમેન્ટ, પતરા અને લોખંડના વેપારી જગદીશભાઈ લક્ષમણભાઈ ભોરણીયાના ગોડાઉનના પતરા પત્તાના મહેલની જેમ ઉડી ગયા હતા અને પવનને કારણે 80 જેટલા પતરા તૂટી ગયા હોવાનું જાણવા મળે છે.
- text
- text