વાવઝોડાને લઈને હળવદ માર્કેટ યાર્ડ આજથી બંધ

- text


હળવદ : હળવદ પંથકમાં સંભવિત વાવઝોડાની અસરને પગલે હળવદ માર્કેટિંગ યાર્ડ આજથી બંધ કરવામાં આવ્યું છે અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી હળવદ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. વાવઝોડાને લઈને પાંચ દિવસ વરસાદની અને ભારે પવનની આગાહી હોય ખેડૂતોની જણસીઓ ખરાબ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ખેડૂતો તેમજ એજન્ટ અને વેપારીઓને આજથી હળવદ માર્કેટ યાર્ડ બંધ રહેશે તેની નોંધ લેવા જણાવ્યું છે.

- text

- text