પરંપરાગત પદ્ધતિથી તૈયાર કરેલા સ્વાદિષ્ટ ઘર બનાવટના અથાણાં

 

સ્વાદ તમારો , વિશ્વાસ અમારો” ને સાકાર કરતા જય બાલાજી અથાણાં છેલ્લા 8 વર્ષથી મોરબીમાં જાણીતા છે , જ્યાં શુદ્ધ સીંગતેલમાંથી બનાવેલ 30 થી પણ વધુ પ્રકારના અવનવા અથાણાં સાથે મુખવાસ, જામ સોસ, સરબત સહિતની અનેક વેરાયટી
કલર કે કેમિકલ વગર ઘરે જ તૈયાર કરેલ મસાલામાંથી પરંપરાગત પધ્ધતિથી તૈયાર થાય છે અથાણાં, રૂ. 260-270 પ્રતિ કિલો સુધીની નજીવી કિંમત

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : છેલ્લા 8 વર્ષ થી મોરબીમાં કાર્યરત જય બાલાજી અથાણાંમાં 30 થી વધુ પ્રકારના અથાણા મળે છે. આ અથાણાંની ખાસિયત એ છે કે તે કલર કે કેમિકલ રહિત અને ઘરે તૈયાર કરેલ મસાલામાંથી જ બનાવવામાં આવે છે. આ અથાણાં પરંપરાગત પધ્ધતિથી બનાવી તેમાં માત્ર શુધ્ધ શીંગતેલનો જ ઉપયોગ કરવામાં આવે છે. જેનો ભાવ રૂ. 260-270 પ્રતિ કિલો સુધીનો છે.

અહીં ગળ્યા અથાણા , ખાટ્ટા અથાણાં , સ્પેશિયલ અથાણાં , અવનવા મુખવાસ , મરચા/ટામેટા સોસ , કાચી/ પાકી કેરી જામ, ગરમ મસાલો , છાસ મસાલા જેવી અનેક વેરાયટી મળે છે.

કસ્ટમર ફેવરિટ અથાણાં
◆ ગોળ કેરી
◆ ગાજર કેરી
◆ કેયડા
◆ ચણા મેથી
◆ લાલ મરચા
◆ ગુંદા
◆ લસણ કેરી

જય બાલાજી અથાણાંના ચાહકો ફેક્ટરીમાં ચાલતા મેસ, હોટેલ, સેવાભાવી સંસ્થા તથા મંદિર સુધી પથરાયેલા છે.
નોંધ: ટેસ્ટ માટે 250/ 500 ગ્રામ વજન માં પણ અથાણાં મળશે.

સરનામું:
શ્રદ્ધા, હિરલ પોઇન્ટની બાજુની શેરી
ઉમાં હોલ ની બાજુમાં, રવાપર
https://maps.app.goo.gl/gMY2CzMCZtE8oZju7?g_st=ic

ચંદ્રિકાબેન મારવણીયા
મો.નં.9924732373
ત્રિભોવનભાઈ મારવણીયા
મો.નં.9879275411