- text
મોરબી: મોરબીના મહેન્દ્રનગર ક્રાંતિ જ્યોત પાર્કમાં તા. 7મે ને રવિવારે રાત્રે 9 કલાકે નકલંક નેજાધારી તોરણીયા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેના સામૈયા બપોરના 4 કલાકે યોજાશે. આ રામામંડળમાં કલાકાર મિલન કાકડીયા, ભોળાભાઈ (ગગુડીયા), ભુટો ભરવાડ ઉપસ્થિત રહેશે.
તોરણીયા રામામંડળ દ્વારા રામાપીરનું જીવન ચરીત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે તો મોરબી તેમજ આસપાસની જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ દેવકરણભાઈ સદાતિયા, મનોજભાઈ સદાતિયાએ નિમંત્રણ પાઠવ્યું છે.
- text
- text