વાંકાનેરના ઢુંવા નદી કાંઠેથી પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક કયુટોન સીરામીક ફેક્ટરી સામે માટેલીયા નદીના કાંઠેથી મૂળ મધ્યપ્રદેશ રાજ્યના સ્તન જિલ્લાના વતની સત્યભાન કાનછેદી કોલ નામના શ્રમિકનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text