- text
મોરબી : ઉમિયાનગરના ધારવારા હનુમાનજી મંદિરના વાર્ષિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારીખ 15/4/2023 ના રોજ રાત્રે યોજાનાર સંતવાણી તેમજ મહાપ્રસાદ કાર્યક્રમ અનિવાર્ય સંજોગોના કારણે બંધ રાખેલ છે. જેની તમામ ભાવિકોને નોંધ લેવા સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
- text
- text