માળિયાના રાસંગપર ગામે રામ મંદિરના પાટોત્સવ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો

- text


માળિયા : માળિયા તાલુકાના રાસંગપર ગામે શ્રી રામ મંદિરના પાટોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં શૈલેશભાઈ બાવરવા, મેહુલભાઈ બાવરવા, મહાદેવભાઈ, જયંતિભાઈ,રમેશભાઈ મનસુખભાઈ, ઠાકરશીભાઈ, રમણિકભાઈ, રાજેશભાઈ, અશોકભાઈના અથાગ પ્રયત્નો થકી રાસીગપરમાંથી ૭૦ બોટલ બ્લડ ડોનેશન કરી સંસ્કાર બ્લડ બેંકને સહકાર આપવામાં આવ્યો હતો.

- text

- text