ટંકારાના હડમતિયા નિવાસી સુનિતાબેન મેરજાનું અવસાન 

- text


ટંકારા : મૂળ ટંકારા તાલુકાના હડમતિયા ગામના વતની અને હાલ રાજકોટ નિવાસી પ્રવીણભાઈ તરશીભાઇ મેરજાના ધર્મપત્ની સુનિતાબેન પ્રવીણભાઈ મેરજા (ઉં. વ. 51) તે હરખજીભાઈ તરશીભાઈ મેરજા, ભીમજીભાઈ તરશીભાઈ મેરજા, બચુભાઈ તરશીભાઈ મેરજાના ભાભી,અશોકભાઈ બચુભાઈ મેરજા, દીપકભાઈ ભીમજીભાઈ મેરજા, મયુરભાઈ હરખજીભાઈ મેરજા, સાગરભાઈ બચુભાઈ મેરજા અને રોહિતભાઈ ભીમજીભાઈ મેરજાના કાકીનું તારીખ 12-4-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું. તારીખ 14-4-2023 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે ધર્મશુભ એપાર્ટમેન્ટ, ધર્મશુભ સોસાયટી, કેનાલ રોડ, અવની ચોકડી પાસે, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે સર્વેશ્વર મહાદેવ મંદિર, મિલાપ નગર મેઇન રોડ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. હડમતિયા ખાતે બેસણું તારીખ 15-4-2023 ને શનિવારે સાંજે 6 થી 8 કલાકે હરખજીભાઈ તરશીભાઈના નિવાસ્થાને, નવા પ્લોટમાં રાખવામાં આવ્યું છે.

- text

- text