- text
હનુમાન દાદાની પ્રતિકૃતિ પર રામ નામ લખીને તેને આયોધ્યા મંદિરે પહોચાડાશે
મોરબી : નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન તા.6ને ચૈત્રી પૂનમને ગુરુવારે હનુમાનજીના જન્મોત્સવ નિમિતે ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ ધ રેકોર્ડ બનાવશે.
જેમાં હનુમાન દાદાની પ્રતિકૃતિ પર રામ નામ લખીને અને એ રામ જાપ આયોધ્યા મંદિરે પહોંચાડાવામાં આવશે. આ તકે ભગીરથ કાર્યમાં સામેલ થવા પી.ડી.કાંજીયા-નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text
- text