મોરબીમાં રામાનંદ ભવનમાં ગુરૂવારે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ

- text


મોરબી : મોરબીમાં જેલ રોડ પર આવેલ રામાનંદ ભવન ખાતે તા.6ને ગુરુવારે હનુમાન જયંતીના પાવન અવસરે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. જે બપોરે 3:30 કલાકે શરૂ થશે. આ પાઠના વક્તાઓમાં નંદલાલ મહારાજ, પરેશભાઈ રામાવત, રોહિતભાઈ કુબાવત, શાંતિલાલ નિમાવત, નરસંગદાસ નિમાવત રહેશે. આ કાર્યક્રમમાં પધારવા રામાનંદી સાધુ સમાજ મહિલા મંડળના પ્રમુખ અરુણાબેન રામાવત અને ઉપપ્રમુખ જાગૃતિબેન નિમાવતે નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text