મોરબી નિવાસી કરશનભાઈ ગોપાણીનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી કરશનભાઈ ભગવાનજીભાઈ ગોપાણી (ઉં.વ. 67) તે ગં.સ્વ. સરોજબેન કરશનભાઈ ગોપાણીના પતિ, તે કલ્પેશભાઈ કરશનભાઈ ગોપાણીના પિતા, તે કાંતિલાલ ભગવાનજીભાઈ ગોપાણી તથા ધીરજલાલ ભગવાનજીભાઈ ગોપાણીના ભાઈનું તારીખ 4-4-2023 ને મંગળવારના રોજ થયું છે. સદગતનું બેસણું તારીખ 7-4-2023 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે હેવન હિલ્સ એપાર્ટમેન્ટ, ગોકુલનગર, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. બન્ને પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text