- text
મોરબી: મુ.ખાખરાળા, હાલ મોરબી નિવાસી જીવતીબેન ભાણજીભાઈ વડાવિયા તે ભીખાભાઈ વડાવિયા, પ્રવિણભાઈ વડાવિયાના માતા, રાકેશભાઈ, અવિનાશભાઈ, મંથનભાઈના દાદીનું તા. ૧ને શનિવારના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૩ના સોમવારને સવારે ૮ થી ૧૦ કલાકે સિધ્ધિ દાતા હનુમાનજી મંદિર, પટેલ નગર, આલાપ રોડ, મોરબી ખાતે રાખેલ છે.
- text
- text