મોરબીમાં સૂર્યમુખી હનુમાનજી મંદિરનો પંચમ પાટોત્સવ ઉજવાશે 

- text


મોરબી: મોરબીમાં ચૈત્ર સુદ પૂનમને હનુમાન જયંતિ નિમિત્તે સૂર્યમુખી હનુમાનજી મિત્ર મંડળ દ્વારા તા. ૬ એપ્રિલને ગુરુવારે ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી-૨ ખાતે સૂર્યમુખી હનુમાનજી મંદિરનો પંચમ પાટોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંગળા આરતી, શણગાર આરતી તેમજ સવારે ૯ કલાકે મારૂતિ યજ્ઞ – વિશ્વશાંતિ મહાયજ્ઞ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. મોરબી તેમજ આસપાસની જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text