મોરબી નિવાસી પ્રવિણભાઈ ગાંડુભાઈ કાવરનું અવસાન

- text


મોરબી : મૂળ નાના ભેલાના અને હાલ મોરબી નિવાસી પ્રવિણભાઈ ગાંડુભાઈ કાવરનું તારીખ 26 ને રવિવાર રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 28ને મંગળવારે સમય સવારે 8 થી 10 રામેશ્વર પાર્ક,CNG પેટ્રોલ પંપની સામે મહેન્દ્રનગર રાખેલ છે.અને નાનાભેલા ગામે તારીખ 28 ને મંગળવારે સાંજે 4 થી 6 વાગ્યે રાખેલ છે.

- text

- text