મોરબી નિવાસી જમનભાઈ વાઘડિયાનું અવસાન

- text


 

મોરબી: મૂળ કોલકી, હાલ મોરબી નિવાસી જમનભાઈ આણંદભાઈ વાઘડિયા તે જ્યોત્સનાબેન જમનભાઈ વાઘડિયાના પતિ, તે પ્રશાંત જમનભાઈ વાઘડિયાના પિતા, તે પીનલબેન પ્રશાંતભાઈ વાઘડિયાના સસરાનું તારીખ 6-2-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-2-2023 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે પ્લોટ નંબર- 29, ઋષભનગર, નિત્યાનંદ સોસાયટીની બાજુમાં, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text