મોરબી નિવાસી ડોલીબેન પડસુંબિયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી પાર્થભાઈ જયંતિભાઈ પડસુંબિયા (મો.નં. 94264 52818)ના ધર્મપત્ની ડોલીબેન પાર્થભાઈ પડસુંબિયા (ઉં.વ. 24) તે જયંતિભાઈ પોપટભાઈ પડસુંબિયા (મો.નં. 98251 90281)ના પુત્રવધુનું તારીખ 28-1-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-2-2023 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે શિવ હોલ, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. તથા વિરપર ખાતે તારીખ 2-2-2023 ને ગુરુવારે બપોરે 3 થી 5 કલાકે મારૂતિ હોલ, મુ. વિરપર, તા. ટંકારા ખાતે બેસણું રાખવામાં આવ્યું છે.

- text

- text