મોરબીના રંગપર ગામની સીમમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

- text


મોરબી : મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ રિવો સીરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા મહેશભાઈ લીલાકીશનભાઈ પુરબીયા ઉ.26 નામના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text