મોરબીના લગધીરપુર રોડ ઉપર વીજ શોક લાગતા યુવાનનું મૃત્યુ 

- text


મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર સોમાણી સીરામીકના વંડા પાસે મહિપાલભાઈ ઉજાગરભાઈ ગૌતમ ઉ.32 નામના યુવાનને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text