મોરબી : જગદીશભાઈ હસમુખરામ અગ્રાવતનું અવસાન

- text


મોરબી : મોર્ડન પાવર લોન્ડ્રિવાળા જગદીશભાઈ હસમુખભાઈ અગ્રાવત (ઉ.વ.60) તે સ્વ. હસમુખરામ ઓધવદાસ અગ્રાવતના પુત્ર, સ્વ. સુભાષચંદ્ર ઓધવદાસ અગ્રાવતના ભત્રીજા, કિશોરભાઈ હસમુખરામ અગ્રાવતના ભાઈ તથા અમિતભાઇ જગદીશભાઈ અગ્રાવતના પિતાનું તા. 5ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.9ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે રામનાથ મહાદેવ, હનુમાન દેરી, વિદ્યુત સ્મશાનની બાજુમાં, લીલાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text