મોરબી નિવાસી દિવાળીબેન જેઠલોજાનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી દિવાળીબેન મહાદેવભાઈ જેઠલોજા (ઉ.વ 95) તે કાંતિભાઈ જેઠલોજા તથા સવજીભાઈ જેઠલોજા તથા મહેશભાઈ જેઠલોજાના માતા, ભરતભાઈ કાંતિભાઈ જેઠલોજા તથા જયેશભાઈ કાંતિભાઈ જેઠલોજા તથા કિશોરભાઈ સવજીભાઈ જેઠલોજા તથા શૈલેષભાઈ સવજીભાઈ જેઠલોજા તથા બંટીભાઈ મહેશભાઈ જેઠલોજાના દાદીનું તારીખ 6-12-2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8-12-2022 ને ગુરુવારના રોજ સવારે 8-30 થી 10-30 સુધી ફ્લોરા હોમ્સ ગાર્ડન ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text