મોરબી : ભરતનગર ખાતે ગૌશાળાના લાભાર્થે રવિવારે રામામંડળ

- text


મોરબી : મોરબીના ભરતનગર ખાતે આગામી તારીખ 13/11/2022 ને રવિવારે રાત્રે 9:00 કલાકે ગૌશાળાના લાભાર્થે રામામંડળ ભજવાશે. શ્રી પીઠડાઈ ગૌસેવા રામામંડળ-પીઠડ દ્વારા રામદેવપીરનું જીવન ચરિત્ર સંગીત શૈલીમાં ભજવાશે. જેથી આયોજકો અનિલભાઈ ગોધાણી તથા ભરતભાઈ ગોધાણી(99258 20244) દ્વારા દરેક ધર્મપ્રેમી જનતાને રામામંડળ નિહાળવા અનુરોધ કરાયો છે.

- text

 

- text