- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ખાતે સર્કલ પાસે આવેલા ગંદા ગટરના પાણીના પડી જતા રાજકોટ આજીડેમ પાસે વેલનાથપરામા રહેતા અજયભાઈ મુનાભાઈ ફિચડિયા નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text