મોરબી : મોરબીના ચંદ્રેશનગર, પુનિતનગર અને યદુનંદન દ્વારા વિઘ્નરાજ ગણેશ ઉત્સવનું આયોજન ચંદ્રેશનગર,ગરબી ચોક ,નવા બસ સ્ટેશન પાછળ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે.રોજ વડીલો,બાળકો,મહિલાઓ, પુરુષો મહાઆરતી અને પ્રસાદનો લ્હાવો લે છે.
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પાટીદાર રેડીમેઈડમાં બોયઝ, ગર્લ્સ અને લેડીઝ નાઈટવેરનો એકદમ નવો સ્ટોક આવી ગયો છે. જેમાં સ્પે.15 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ રાખવામાં...
મોરબી: સૌરાષ્ટ્રનાં ગીરનાં પ્રખ્યાત કેસર કેરીનાં મોરબીનાં માર્કેટ યાર્ડમાં આવવાની શરૂઆત થઇ ગઇ છે. કેરી રસિકો માટે આનંદનાં સમાચાર છે. રોજનાં 250થી 300 મણ...