માળીયા (મિ.)ના બગસરા ગામે શિવ મંદિરમાં હનુમાનજીની મૂર્તિની પુનઃ સ્થાપના કરાઈ

- text


માળીયા મિયાણાઃ તાલુકાના બગસરા ગામે આવેલા વર્ષો જુના શિવ મંદિરમાં હનુમાનજી મહારાજની મૂર્તિની પુનઃ સ્થાપના કરવામાં આવી છે. આ તકે હવન, બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.

માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામે વર્ષો જુનુ શિવ મંદિર આવેલું છે. આ શિવ મંદિરમાં હનુમાનજી મહારાજની મૂર્તિની પુનઃસ્થાપના કરવામાં આવી છે. મૂર્તિ સ્થાપના નિમિત્તે મંદિરે યજમાન દ્વારા હવન કરવામાં આવ્યો હતો અને બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

- text