ગુંદાખડા પ્રાથમિક શાળામાં ધો.-8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેરમાં ગુંદાખડા પ્રાથમિક શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો.

મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકાની ગુંદાખડા શાળામાં ધોરણ-8 ના વિદ્યાર્થીઓનો તા.20-04-2022 ના રોજ વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં શાળા પરિવાર દ્રારા વિદ્યાર્થીઓનું અતિથિભોજન તથા વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી હતી. સમગ્ર શાળામાં ભાવભીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું.
જયારે શાળા પરિવાર અને શિક્ષક ઉમેશકુમાર ડી. સાગર દ્વારા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ઉત્તમ કારકિર્દી પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

- text

- text