લજાઈ : દિનેશભાઇ વશરામભાઇ દેત્રોજાનું અવસાન

- text


ટંકારા : લજાઈ ગામના નિવાસી દિનેશભાઈ વશરામભાઈ દેત્રોજા(ઉ.વ.53),પ્રજ્ઞાબેનના પતિ,નિલેષભાઈ,વિશાલના પિતાશ્રી,જલ્પા,ધરતી અને ગોપીના દાદાનું તા.19ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.21ને ગુરુવારના રોજ સાંજે 3 થી 5 કલાકે તેમના નિવાસ સ્થાન મારુતિનગર સોસાયટી,લજાઈ,ટંકારા ખાતે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text