મોરબી નિવાસી ભરતભાઈ રાવલનું અવસાન

- text


 

મોરબી : ભરતભાઈ અમૃતલાલ રાવલ (ઉ.વ.54) તે સ્વ.અમૃતલાલ દુર્લભરામ રાવલના પુત્ર, તે હસુભાઈના નાનાભાઈ, તે સ્વ.પ્રહલાદભાઈ, રાધિકા બેન તથા પ્રિન્સભાઈના પિતાનું તા.18/4/2022ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.21/4/2022ને ગુરૂવારના રોજ સાંજે 4થી 6 કલાક દરમિયાન તેમના નિવાસસ્થાન ગાયત્રીનગર શેરીનંબર-3, વાવડી રોડ, બાપા સીતારામ મઢુલી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text