મહેન્દ્રનગરમાં વિહિપ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રા

- text


મોરબી : મહેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ગૌરક્ષક દ્રારા રામનવમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.શોભાયાત્રા બાદ ભગવાન રામની આરતી કરવામાં આવશે.

મહેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ગૌરક્ષક દ્રારા રામના જન્મ ઉત્સવ નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ શોભાયાત્રા મહેન્દ્રનગર ગામ તા. 10ને રવિવારના રોજ સવારે 8 કલાકે હનુમાનજીના મંદિરથી પ્રસ્થાન કરશે અને મહેન્દ્રનગર ગામના દરેક વિસ્તારમાં ફરશે અને બપોરે 12 વાગ્યે રામજી મંદિર પહોંચશે.ત્યાં ભગવાન રામની મહાઆરતી કરવામાં આવશે

- text

- text