મોરબી : જીતેન્દ્રભાઈ ગોવિંદભાઇ ઈસ્લાણીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જીતેન્દ્રભાઈ ગોવિંદભાઇ ઈસ્લાણીયા(ઉ.વ.54),તે ગોવિંદભાઇ અને મયાબેનના પુત્ર,બીનાબેનના પતિ,કૌશલેન્દ્ર,અભયના પિતાશ્રી તથા કંચનબેન જિતેન્દ્રકુમાર,જયશ્રીબેન રજનીકુમાર,જ્યોતિબેન રમેશકુમાર તથા યોગેશભાઈના મોટાભાઈ તેમજ નાનાલાલભાઈ સવજીભાઈ તલસાણીયા જમાઈ તથા શૈલેષભાઇ,સંજયભાઈ અને જીતેનભાઈ તલસાણીયા બનેવીનું તા.24ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું તા.28ને સોમવારના રોજ સવારે 8:30 થી 10:30 કલાકે શ્રીજી હોલ,શનાળા રોડ,માર્કેટિંગ યાર્ડની બાજુમાં ગુ.હા.બોર્ડની સામે મોરબી-1 ખાતે રાખેલ છે.મો.99791 65767

- text