મોરબીના વનાળિયા ગામની સીમમાં કૂવામાં પડી જતા પરિણીતાનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના વનાળિયા ગામની સીમમાં કૂવામાં પડી જતા હર્ષીદાબેન ઉપેન્દ્રભાઇ વીલપરા, ઉ.37નું મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text