NewsMorbi મોરબીના વનાળિયા ગામની સીમમાં કૂવામાં પડી જતા પરિણીતાનું મૃત્યુ By Hitesh Thakar - 08/03/2022 at 10:59 am Share on Facebook Tweet on Twitter - text મોરબી : મોરબી તાલુકાના વનાળિયા ગામની સીમમાં કૂવામાં પડી જતા હર્ષીદાબેન ઉપેન્દ્રભાઇ વીલપરા, ઉ.37નું મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. - text