વિરપરડા ગામથી જામનગર નેશનલ હાઇવે સુધીના રોડનું સરપંચના હસ્તે ખાતમુર્હૂત

- text


મોરબી : મોરબીના વિરપરડા ગામથી જામનગર નેશનલ હાઇવે સુધીના ડામર રોડનું સરપંચના હસ્તે ખાતમુર્હૂતમાં કરવામાં આવ્યું હતું.

- text

વિરપરડા ગામથી જામનગર નેશનલ હાઇવે સુધીના ડામર રોડનું કામ શરુ થવાનું છે. ત્યારે સરપંચ અજયસિંહ જાડેજાના વરદ હસ્તે ગ્રામજનોની હાજરીમાં ખાતમુર્હૂતમાં કરવામાં આવેલ છે તેમજ રોડના કામકાજમાં કોઈપણ જાતની ગેરરીતિ ન ચલાવી લેવાની સૂચના આપેલ છે. ઉલ્લેખનીય છે કે આ 1 કીલોમીટરનો રોડ આશરે રૂ. 14,99,400ના ખર્ચે બનશે.

- text