ખાખરેચી : દુર્લભજીભાઈ ડુંગરભાઈ કૈલાનું અવસાન

- text


ખાખરેચી : ખાખરેચી નિવાસી દુર્લભજીભાઈ ડુંગરભાઈ કૈલા(ઉ.વ.64(,તે ચિરાગભાઈના પિતાશ્રી,માવજીભાઈ અને ગોરધનભાઇ ભાઈનું તા.12ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.14ને સોમવારે બપોરે 2 થી 5 કલાકે બજરંગ વાડી,નારાયણ નગર,ખાખરેચી ખાતે રાખેલ છે.

- text