મોરબી : પ્રભુભાઇ મગનભાઇ નગવાડિયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી પ્રભુભાઇ મગનભાઇ નગવાડિયા(ઉ.વ.૬૬),તે કમલેશભાઈ નગવાડીયાના પિતાશ્રી,ત્રિભોવનભાઈના નાના ભાઈ તેમજ ચંદુભાઈના મોટા ભાઈનું તા.૫ને શનિવારના રોજ થયેલ છે.સદગતનું બેસણું તા.૭ના રોજ બપોરના ૪ થી ૫ કલાકે સ્ટેશન રોડ,જડેશ્વર મહાદેવ મંદિરે, મોરબી રાખેલ છે.કમલેશભાઈ નગવાડિયા મો.૯૯૦૯૯૭૪૬૦૯,ત્રિભોવનભાઈ નગવાડિયા મો.૯૩૭૫૨૨૩૩૨૬,ચંદુભાઈ નગવાડિયા મો.૯૩૭૭૯૬૪૫૭૫

- text