મોરબી : ગીતાબેન(ગૌરીબેન) ભગવાનજીભાઈ સોલંકીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ગીતાબેન(ગૌરીબેન) ભગવાનજીભાઈ સોલંકી(ઉ.વ.૮૩),તે સ્વ.ઘેલાભાઈ મોતીભાઇના પુત્રવધુ,ભગવાનજીભાઇના ધર્મપત્નિ,વિનુભાઇ,કિશોરભાઇ,દિલીપભાઇના ભાભી,બીપીનભાઇ,મહેશભાઈ,ધમેન્દ્રભાઇ(ભોલાભાઈ),હર્ષાબેન બરોડવાળાના માતાશ્રીનું તા.૫ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૭ને સોમવારના રોજ સાંજના ૪ થી ૬ કલાકે વાળંદ જ્ઞાતીની વાડી,ઝવેરી શેરી,લખધીરવાસ, મોરબી ખાતે રાખેલ છે.

- text