થોરાળા : લાભુબેન જીવરાજભાઈ અંબાણીનું અવસાન

- text


મોરબી : થોરાળા નિવાસી લાભુબેન જીવરાજભાઈ અંબાણી(ઉ.વ.70),તે જીવરાજભાઇ(94290 45798) પત્ની,અશોકભાઈ(98255 79555),જગદીશભાઈ(97261 20761)ના માતાશ્રી,મીનાબેન,વૈશાલીબેનના સાસુ,આશા,ચાંદની,રોહિત,હાર્વી,દ્વિવઝાના દાદીનું તા.4ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.7ને સોમવારના રોજ સાંજે 3 થી 5 કલાકે તેમના નિવાસ સ્થાન થોરાળા,મોરબી ખાતે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text