મોરબીમાં એબીવીપી દ્વારા તિરંગાયાત્રા યોજાઈ

- text


 

 

મોરબી : મોરબી એબીવીપી દ્વારા આજરોજ 26મી જાન્યુઆરીએ તિરંગા યાત્રા યોજાઈ હતી.આ તિરંગાયાત્રા નવા બસ સ્ટેન્ડ થી ગ્રીન ચોક સુધી નીકળી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી પરિષદના સદસ્યોં જોડાયા હતા.તેમજ સમગ્ર તિરંગાયાત્રા દરમિયાન ‘ભારત માતાકી જય’, ‘વંદે માતરમ’ના નારા સતત ગુંજતા રહ્યા હતા.

- text