ઓલ ગુજરાત લેબોરેટરી એસો.મા ટ્રસ્ટી તરીકે વાંકાનેરના અગ્રણીની વરણી

- text


વાંકાનેર: ઓલ ગુજરાત લેબોરેટરી એસોસિએશનમાં ટ્રસ્ટી તરીકે વાંકાનેરના અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે.

મૂળ જેતપર(મચ્છુ)હાલ વાંકાનેરમાં રહેતા અને ઓમ ક્લિનિક લેબોરેટરી ધરાવતા રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજાની ઓલ ગુજરાત લેબોરેટરી એસોસિએશનમાં ટ્રસ્ટી તરીકે વરણી થવા પામી છે.રાજેન્દ્રસિંહ વાંકાનેર લેબોરેટરી એસોસિએશનમાં પ્રમુખ તરીકે તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ લેબોરેટરી એસોસિએશનમાં એક્ઝીક્યુટીવ કમિટીના મેમ્બર તરીકે પણ સેવા આપી રહ્યા છે. તાજેતરમાં રાજેન્દ્રસિંહ જાડેજાની ઓલ ગુજરાત લેબોરેટરી એસોસિએશનમાં ટ્રસ્ટી તરીકે વરણી થતા ચોમેરથી અભિનંદન વર્ષા પણ થઈ રહી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text